About the Book
દૈહિક મિલનની સીમાઓને પાર કરીને આત્માઓના મિલન સુધી પહોંચવાની સરફનું, જાતીય સંબંધને પવિત્રતાની ભૂમિકાએ લઇ જવાનું, આ કથામાં રસપ્રદ રીતે આલેખન થયું છે. એક રૂપજીવિનીની જિંદગીમાં પ્રેમના અભાવે જે યંત્રવત ક્રિયા બની, તેનું એક વ્યવસાયીક સ્વરૂપ આપી દેવાયું, જે ખરેખ તેના જાતીય સંબંધોને યોગ્ય રીતે મૂલવવાની જરૂર છે. એક મુગ્ધાવસ્થાથી શરૂ થયેલી કથા છે,
About the Author(s)
લેખક વિશે...
પોલો કેએલો – દ્વારા લખેયાલા પુસ્તકોને વિશ્વભરના વાચકોએ આવકાર્યા છે, લાખોની સંખ્યામાંની સંખ્યામાં તેમના પુસ્તકોની નકલો દર વર્ષે વેચાઇ રહી છે, વિશ્વની મોટાભાગની ભાષામાં તેમના પુસ્તકોના અનુવાદ થયા છે. અમેરિકાના પ્રસિદ્ધ અખબારે પોલો કેએલો વિશે લખ્યું છે કે ’ પોલો કેએલોના પુસ્તકો એ દુનિયાના કરોડ લોકોના જીવનમાં સકારાત્મક અસર પાડી છે.’ તેમનો વાચકવર્ગ દુનિયાભરમાં પથરાયેલો છે.
અનુવાદક વિશે...
વ્યવસાયે એન્જિનીયર હાલ નિવૃત્ત છે. સાહિત્ય-કળા અને પશ્ચિમના સાહિત્યકારોના અભ્યાસુ. તેઓએ ગુજરાતી ભાષામાં ભાવાનુવાદ કાર્યનો ઉપક્રમ સતત ચાલુ રાખ્યો છે. જે તેમના રસનો વિષય પણ છે. તેઓ પાસે પડકારરૂપ કૃતિઓને સહજ ભાવે ભાવાનુવાદ કરવાની હથોટી છે. ઐતિહાસિક સંદર્ભો, કથાનકમાં આવેલા પાત્રોનું તાદૃશ વર્ણનને પુરતો ન્યાય આપવા તેઓ સતત કટીબદ્ધ રહે છે.